(૧૫૭) અથવા તેને એમ ન કહો કે જો અમારા ઉપર કિતાબ ઉતરતી તો અમે તેમનાથી વધારે સાચા રસ્તા પર હોત, તો તમારા પાસે તમારા રબ તરફથી સ્પષ્ટ દલીલ અને હિદાયત અને કૃપા આવી ચૂકી છે, પછી તેનાથી વધારે ગુનેહગાર કોણ હશે જે અલ્લાહની આયતોને ખોટી ઠેરવે અને તેનાથી ફરી જાય, અમે સખત સજા અમારી આયતોથી ફરવાને કારણે એમને આપીશું જેઓ વિમુખ થઈ રહ્યા છે.