સૂરહ મુહમ્મદ (૪૭)
મુહમ્મદ ﷺ
સૂરહ મુહમ્મદ મદીનામાં નાઝીલ થઇ (ઉતરી) હતી. આ સૂરહ માં આડત્રીસ (૩૮) આયતો અને ચાર (૪) રૂકૂઅ છે.
આનું બીજું નામ 'અલ કિતાલ' (યુદ્ધ કરવું) પણ છે.
સંપૂર્ણ સૂરહની તિલાવત સાંભળવા માટે નીચે આપલે Play બટન પર ક્લિક કરો.
અનુક્રમણિકા
રૂકૂઅ : ૧ | (આયત ૧ થી ૧૧)
રૂકૂઅ : ૨ | (આયત ૧૨ થી ૧૯)
રૂકૂઅ : ૩ | (આયત ૨૦ થી ૨૮)
રૂકૂઅ : ૪ | (આયત ૨૯ થી ૩૮)