(૧૦૮) અને જેઓ અલ્લાહના સિવાય બીજાઓને પોકારે છે તેમને અપશબ્દો ન કહો નહિ તો દુશ્મન બનીને અજાણતા તેઓ અલ્લાહને અપશબ્દો કહેવા લાગશે, આ રીતે અમે દરેક ઉમ્મતના માટે તેમના કર્મોને આકર્ષક બનાવી દીધા છે, પછી તેમને તેમના રબ તરફ જ પાછા કરવાનું છે એટલા માટે તે તેમને તેનાથી બાખબર કરશે જે તેઓ કરતા રહ્યા.