Surah An-Nisa
સૂરહ અન્ નિસા
રૂકૂઅ : ૨૨
આયત ૧૫૩ થી ૧૬૨
یَسْئَلُكَ اَهْلُ الْكِتٰبِ اَنْ تُنَزِّلَ عَلَیْهِمْ كِتٰبًا مِّنَ السَّمَآءِ فَقَدْ سَاَلُوْا مُوْسٰۤى اَكْبَرَ مِنْ ذٰلِكَ فَقَالُوْۤا اَرِنَا اللّٰهَ جَهْرَةً فَاَخَذَتْهُمُ الصّٰعِقَةُ بِظُلْمِهِمْ ۚ ثُمَّ اتَّخَذُوا الْعِجْلَ مِنْۢ بَعْدِ مَا جَآءَتْهُمُ الْبَیِّنٰتُ فَعَفَوْنَا عَنْ ذٰلِكَ ۚ وَ اٰتَیْنَا مُوْسٰى سُلْطٰنًا مُّبِیْنًا (153)
یَسْئَلُكَ اَهْلُ الْكِتٰبِ اَنْ تُنَزِّلَ عَلَیْهِمْ كِتٰبًا مِّنَ السَّمَآءِ فَقَدْ سَاَلُوْا مُوْسٰۤى اَكْبَرَ مِنْ ذٰلِكَ فَقَالُوْۤا اَرِنَا اللّٰهَ جَهْرَةً فَاَخَذَتْهُمُ الصّٰعِقَةُ بِظُلْمِهِمْ ۚ ثُمَّ اتَّخَذُوا الْعِجْلَ مِنْۢ بَعْدِ مَا جَآءَتْهُمُ الْبَیِّنٰتُ فَعَفَوْنَا عَنْ ذٰلِكَ ۚ وَ اٰتَیْنَا مُوْسٰى سُلْطٰنًا مُّبِیْنًا (153)
(૧૫૩) તમારાથી કિતાબવાળાઓ એવો પ્રશ્ન કરે છે કે તમે તેમના ૫૨ આકાશમાંથી કોઈ કિતાબ ઉતારો, તો તેઓએ મૂસા પાસે આનાથી મોટી માંગણી કરી હતી અને કહ્યું હતું કે અમને સ્પષ્ટ રીતે અલ્લાહને દેખાડો, પછી તેમને વીજળીએ ઘેરી લીધા તેમના જુલમના કારણે, ત્યારબાદ તેમણે સ્પષ્ટ નિશાનીઓ આવી ગયા પછી વાછરડાને (પૂજ્ય) બનાવી લીધો, અને અમે તેમને માફ કરી દીધા અને મૂસા (નબી)ને સ્પષ્ટ દલીલો આપી.
(૧૫૩) તમારાથી કિતાબવાળાઓ એવો પ્રશ્ન કરે છે કે તમે તેમના ૫૨ આકાશમાંથી કોઈ કિતાબ ઉતારો, તો તેઓએ મૂસા પાસે આનાથી મોટી માંગણી કરી હતી અને કહ્યું હતું કે અમને સ્પષ્ટ રીતે અલ્લાહને દેખાડો, પછી તેમને વીજળીએ ઘેરી લીધા તેમના જુલમના કારણે, ત્યારબાદ તેમણે સ્પષ્ટ નિશાનીઓ આવી ગયા પછી વાછરડાને (પૂજ્ય) બનાવી લીધો, અને અમે તેમને માફ કરી દીધા અને મૂસા (નબી)ને સ્પષ્ટ દલીલો આપી.
وَ رَفَعْنَا فَوْقَهُمُ الطُّوْرَ بِمِیْثَاقِهِمْ وَ قُلْنَا لَهُمُ ادْخُلُوا الْبَابَ سُجَّدًا وَّ قُلْنَا لَهُمْ لَا تَعْدُوْا فِی السَّبْتِ وَ اَخَذْنَا مِنْهُمْ مِّیْثَاقًا غَلِیْظًا (154)
وَ رَفَعْنَا فَوْقَهُمُ الطُّوْرَ بِمِیْثَاقِهِمْ وَ قُلْنَا لَهُمُ ادْخُلُوا الْبَابَ سُجَّدًا وَّ قُلْنَا لَهُمْ لَا تَعْدُوْا فِی السَّبْتِ وَ اَخَذْنَا مِنْهُمْ مِّیْثَاقًا غَلِیْظًا (154)
(૧૫૪) અને તેમનાથી વચન લેવા માટે તૂર (પહાડ) ને અમે તેમના ઉપર લાવી દીધો અને તેમને હુકમ આપ્યો કે સિજદો કરતા દરવાજામાં દાખલ થાઓ અને એવો પણ હુકમ કર્યો શનિવારના દિવસે ઉલ્લંઘન ન કરતા અને અમે તેમનાથી પાકું વચન લીધું.
(૧૫૪) અને તેમનાથી વચન લેવા માટે તૂર (પહાડ) ને અમે તેમના ઉપર લાવી દીધો અને તેમને હુકમ આપ્યો કે સિજદો કરતા દરવાજામાં દાખલ થાઓ અને એવો પણ હુકમ કર્યો શનિવારના દિવસે ઉલ્લંઘન ન કરતા અને અમે તેમનાથી પાકું વચન લીધું.
فَبِمَا نَقْضِهِمْ مِّیْثَاقَهُمْ وَ كُفْرِهِمْ بِاٰیٰتِ اللّٰهِ وَ قَتْلِهِمُ الْاَنْۢبِیَآءَ بِغَیْرِ حَقٍّ وَّ قَوْلِهِمْ قُلُوْبُنَا غُلْفٌ ؕ بَلْ طَبَعَ اللّٰهُ عَلَیْهَا بِكُفْرِهِمْ فَلَا یُؤْمِنُوْنَ اِلَّا قَلِیْلًا {ص} (155)
فَبِمَا نَقْضِهِمْ مِّیْثَاقَهُمْ وَ كُفْرِهِمْ بِاٰیٰتِ اللّٰهِ وَ قَتْلِهِمُ الْاَنْۢبِیَآءَ بِغَیْرِ حَقٍّ وَّ قَوْلِهِمْ قُلُوْبُنَا غُلْفٌ ؕ بَلْ طَبَعَ اللّٰهُ عَلَیْهَا بِكُفْرِهِمْ فَلَا یُؤْمِنُوْنَ اِلَّا قَلِیْلًا {ص} (155)
(૧૫૫) આવું તેમના વચનભંગ કરવા અને અલ્લાહની આયતોનો ઈન્કાર કરવા અને વગર કારણે રસૂલોને કતલ કરવા અને તેમના તે કથનના કારણે થયું કે અમારા દિલ સુરક્ષિત છે. (નહિં) અલ્લાહે તેમના કુફ્રના કારણે તેમના દિલો ૫૨ મહોર મારી દીધી છે, એટલા માટે થોડાક જ ઈમાન ધરાવે છે.
(૧૫૫) આવું તેમના વચનભંગ કરવા અને અલ્લાહની આયતોનો ઈન્કાર કરવા અને વગર કારણે રસૂલોને કતલ કરવા અને તેમના તે કથનના કારણે થયું કે અમારા દિલ સુરક્ષિત છે. (નહિં) અલ્લાહે તેમના કુફ્રના કારણે તેમના દિલો ૫૨ મહોર મારી દીધી છે, એટલા માટે થોડાક જ ઈમાન ધરાવે છે.
وَّ بِكُفْرِهِمْ وَ قَوْلِهِمْ عَلٰى مَرْیَمَ بُهْتَانًا عَظِیْمًا ۙ (156)
وَّ بِكُفْرِهِمْ وَ قَوْلِهِمْ عَلٰى مَرْیَمَ بُهْتَانًا عَظِیْمًا ۙ (156)
(૧૫૬) અને તેમના કુફ્રના કારણે અને મરયમ ઉ૫૨ તહોમત લગાવવાના કારણે
(૧૫૬) અને તેમના કુફ્રના કારણે અને મરયમ ઉ૫૨ તહોમત લગાવવાના કારણે
وَّ قَوْلِهِمْ اِنَّا قَتَلْنَا الْمَسِیْحَ عِیْسَى ابْنَ مَرْیَمَ رَسُوْلَ اللّٰهِ ۚ وَ مَا قَتَلُوْهُ وَ مَا صَلَبُوْهُ وَ لٰكِنْ شُبِّهَ لَهُمْ ؕ وَ اِنَّ الَّذِیْنَ اخْتَلَفُوْا فِیْهِ لَفِیْ شَكٍّ مِّنْهُ ؕ مَا لَهُمْ بِهٖ مِنْ عِلْمٍ اِلَّا اتِّبَاعَ الظَّنِّ ۚ وَ مَا قَتَلُوْهُ یَقِیْنًۢا ۙ (157)
وَّ قَوْلِهِمْ اِنَّا قَتَلْنَا الْمَسِیْحَ عِیْسَى ابْنَ مَرْیَمَ رَسُوْلَ اللّٰهِ ۚ وَ مَا قَتَلُوْهُ وَ مَا صَلَبُوْهُ وَ لٰكِنْ شُبِّهَ لَهُمْ ؕ وَ اِنَّ الَّذِیْنَ اخْتَلَفُوْا فِیْهِ لَفِیْ شَكٍّ مِّنْهُ ؕ مَا لَهُمْ بِهٖ مِنْ عِلْمٍ اِلَّا اتِّبَاعَ الظَّنِّ ۚ وَ مَا قَتَلُوْهُ یَقِیْنًۢا ۙ (157)
(૧૫૭) અને તેમના એ કહેવાના કારણે કે અમે મસીહ, મરયમના પુત્ર ઈસા, અલ્લાહના રસૂલને કતલ કરી દીધા, જો કે ન તો તેઓએ કતલ કર્યા ન તેઓએ ફાંસી આપી પરંતુ તેમના માટે મામલો શંકાસ્પદ બનાવી દેવામાં આવ્યો, યકીન કરો કે ઈસાના બારામાં મતભેદ કરનારાઓ તેમના બારામાં શંકામાં છે. તેઓને તેવું કોઈ ઈલ્મ નથી સિવાય અટકળોવાળી વાતો પર કામ કરવાને, એટલું ચોક્કસ છે કે તેઓએ તેમને કતલ નથી કર્યા.
(૧૫૭) અને તેમના એ કહેવાના કારણે કે અમે મસીહ, મરયમના પુત્ર ઈસા, અલ્લાહના રસૂલને કતલ કરી દીધા, જો કે ન તો તેઓએ કતલ કર્યા ન તેઓએ ફાંસી આપી પરંતુ તેમના માટે મામલો શંકાસ્પદ બનાવી દેવામાં આવ્યો, યકીન કરો કે ઈસાના બારામાં મતભેદ કરનારાઓ તેમના બારામાં શંકામાં છે. તેઓને તેવું કોઈ ઈલ્મ નથી સિવાય અટકળોવાળી વાતો પર કામ કરવાને, એટલું ચોક્કસ છે કે તેઓએ તેમને કતલ નથી કર્યા.
بَلْ رَّفَعَهُ اللّٰهُ اِلَیْهِ ؕ وَ كَانَ اللّٰهُ عَزِیْزًا حَكِیْمًا (158)
بَلْ رَّفَعَهُ اللّٰهُ اِلَیْهِ ؕ وَ كَانَ اللّٰهُ عَزِیْزًا حَكِیْمًا (158)
(૧૫૮) બલ્કે અલ્લાહ (તઆલા) એ તેમને પોતાના તરફ ઉઠાવી લીધા, અને અલ્લાહ (તઆલા) જબરદસ્ત હિકમતવાળો છે.
(૧૫૮) બલ્કે અલ્લાહ (તઆલા) એ તેમને પોતાના તરફ ઉઠાવી લીધા, અને અલ્લાહ (તઆલા) જબરદસ્ત હિકમતવાળો છે.
وَ اِنْ مِّنْ اَهْلِ الْكِتٰبِ اِلَّا لَیُؤْمِنَنَّ بِهٖ قَبْلَ مَوْتِهٖ ۚ وَ یَوْمَ الْقِیٰمَةِ یَكُوْنُ عَلَیْهِمْ شَهِیْدًا ۚ (159)
وَ اِنْ مِّنْ اَهْلِ الْكِتٰبِ اِلَّا لَیُؤْمِنَنَّ بِهٖ قَبْلَ مَوْتِهٖ ۚ وَ یَوْمَ الْقِیٰمَةِ یَكُوْنُ عَلَیْهِمْ شَهِیْدًا ۚ (159)
(૧૫૯) કિતાબવાળાઓમાંથી કોઈ એવો બાકી ન રહેશે જે (હજરત) ઈસા (અ.સ.) મૃત્યુથી પહેલા તેમના પર ઈમાન ન લાવે અને કયામતના દિવસે તેઓ તેમના ૫૨ ગવાહ રહેશે.
(૧૫૯) કિતાબવાળાઓમાંથી કોઈ એવો બાકી ન રહેશે જે (હજરત) ઈસા (અ.સ.) મૃત્યુથી પહેલા તેમના પર ઈમાન ન લાવે અને કયામતના દિવસે તેઓ તેમના ૫૨ ગવાહ રહેશે.
فَبِظُلْمٍ مِّنَ الَّذِیْنَ هَادُوْا حَرَّمْنَا عَلَیْهِمْ طَیِّبٰتٍ اُحِلَّتْ لَهُمْ وَ بِصَدِّهِمْ عَنْ سَبِیْلِ اللّٰهِ كَثِیْرًا ۙ (160)
فَبِظُلْمٍ مِّنَ الَّذِیْنَ هَادُوْا حَرَّمْنَا عَلَیْهِمْ طَیِّبٰتٍ اُحِلَّتْ لَهُمْ وَ بِصَدِّهِمْ عَنْ سَبِیْلِ اللّٰهِ كَثِیْرًا ۙ (160)
(૧૬૦) યહૂદિઓના જુલમના કારણે અમે તેમના ૫૨ હલાલ વસ્તુઓ હરામ કરી દીધી અને તેમના અલ્લાહના માર્ગથી વધારે (લોકો)ને રોકવાના કારણે.
(૧૬૦) યહૂદિઓના જુલમના કારણે અમે તેમના ૫૨ હલાલ વસ્તુઓ હરામ કરી દીધી અને તેમના અલ્લાહના માર્ગથી વધારે (લોકો)ને રોકવાના કારણે.
وَّ اَخْذِهِمُ الرِّبٰوا وَ قَدْ نُهُوْا عَنْهُ وَ اَكْلِهِمْ اَمْوَالَ النَّاسِ بِالْبَاطِلِ ؕ وَ اَعْتَدْنَا لِلْكٰفِرِیْنَ مِنْهُمْ عَذَابًا اَلِیْمًا (161)
وَّ اَخْذِهِمُ الرِّبٰوا وَ قَدْ نُهُوْا عَنْهُ وَ اَكْلِهِمْ اَمْوَالَ النَّاسِ بِالْبَاطِلِ ؕ وَ اَعْتَدْنَا لِلْكٰفِرِیْنَ مِنْهُمْ عَذَابًا اَلِیْمًا (161)
(૧૬૧) અને તેમના વ્યાજ લેવાના કારણે જેનાથી તેમને રોકી દેવામાં આવ્યા હતા, અને લોકોનો માલ નાહક લેવાથી, અને અમે તેમનામાંથી કાફિરોના માટે પીડાકારી અઝાબ તૈયાર કર્યો છે.
(૧૬૧) અને તેમના વ્યાજ લેવાના કારણે જેનાથી તેમને રોકી દેવામાં આવ્યા હતા, અને લોકોનો માલ નાહક લેવાથી, અને અમે તેમનામાંથી કાફિરોના માટે પીડાકારી અઝાબ તૈયાર કર્યો છે.
لٰكِنِ الرّٰسِخُوْنَ فِی الْعِلْمِ مِنْهُمْ وَ الْمُؤْمِنُوْنَ یُؤْمِنُوْنَ بِمَاۤ اُنْزِلَ اِلَیْكَ وَ مَاۤ اُنْزِلَ مِنْ قَبْلِكَ وَ الْمُقِیْمِیْنَ الصَّلٰوةَ وَ الْمُؤْتُوْنَ الزَّكٰوةَ وَ الْمُؤْمِنُوْنَ بِاللّٰهِ وَ الْیَوْمِ الْاٰخِرِ ؕ اُولٰٓئِكَ سَنُؤْتِیْهِمْ اَجْرًا عَظِیْمًا۠ ۧ (162)
لٰكِنِ الرّٰسِخُوْنَ فِی الْعِلْمِ مِنْهُمْ وَ الْمُؤْمِنُوْنَ یُؤْمِنُوْنَ بِمَاۤ اُنْزِلَ اِلَیْكَ وَ مَاۤ اُنْزِلَ مِنْ قَبْلِكَ وَ الْمُقِیْمِیْنَ الصَّلٰوةَ وَ الْمُؤْتُوْنَ الزَّكٰوةَ وَ الْمُؤْمِنُوْنَ بِاللّٰهِ وَ الْیَوْمِ الْاٰخِرِ ؕ اُولٰٓئِكَ سَنُؤْتِیْهِمْ اَجْرًا عَظِیْمًا۠ ۧ (162)
(૧૬૨) પરંતુ તેમનામાં જેઓ સંપૂર્ણ અને મજબૂત ઈલ્મવાળાઓ છે, અને ઈમાનવાળાઓ છે જેઓ તેના ૫૨ ઈમાન લાવે છે, જે તમારા તરફ ઉતારવામાં આવ્યું, અને જે તમારાથી પહેલા ઉતારવામાં આવ્યું અને નમાઝને કાયમ કરવાવાળા છે, ઝકાત આપવાવાળા છે, અલ્લાહ ૫૨ અને કયામતના દિવસ ૫૨ ઈમાન રાખવાવાળા છે, આવા લોકોને અમે ઘણો મોટો બદલો આપીશું. (ع-૨૨)
(૧૬૨) પરંતુ તેમનામાં જેઓ સંપૂર્ણ અને મજબૂત ઈલ્મવાળાઓ છે, અને ઈમાનવાળાઓ છે જેઓ તેના ૫૨ ઈમાન લાવે છે, જે તમારા તરફ ઉતારવામાં આવ્યું, અને જે તમારાથી પહેલા ઉતારવામાં આવ્યું અને નમાઝને કાયમ કરવાવાળા છે, ઝકાત આપવાવાળા છે, અલ્લાહ ૫૨ અને કયામતના દિવસ ૫૨ ઈમાન રાખવાવાળા છે, આવા લોકોને અમે ઘણો મોટો બદલો આપીશું. (ع-૨૨)