Surah An-Nur

સૂરહ સૂર અન્-નૂર

આયત : ૬૪ | રૂકૂઅ : ૯

સૂરહ અન્-નૂર (૨૪)

પ્રકાશ

સૂરહ અન્- નૂર મદીનામાં નાઝીલ થઇ (ઉતરી) હતી. આ સૂરહ માં ચોસઠ (૬૪) આયતો અને નવ (૯) રૂકૂઅ છે.


સૂરહ નૂર, સૂરહ અહઝાબ અને સૂરહ નિસા આ ત્રણે સૂરહ એવી છે જેમાં સ્ત્રીઓની વિશેષ સમસ્યાઓ અને સામાજિક જીવન વિશે અગત્યની

અને મહત્વપૂર્ણ જાણકારીઓનું વર્ણન છે. કુરઆને કરીમની બધીજ સૂરહ અલ્લાહ તરફથી ઉતારેલી છે પરંતુ

આ સૂરહ ના વિશે જે કહેવામાં આવ્યું છે તેનો હેતુ આ સૂરહ માં વર્ણન કરેલ આદેશોની અગત્યતાને ઉજાગર કરવાનો છે.